Search results
8 અસરકારક કુદરતી ઉપાયો આધાશીશી (માયગ્રેન) માટે
આધાશીશી (માયગ્રેન) એ સામાન્ય માથાનો દુખાવો જ નથી. તે અસહ્ય પીડાદાયક અને ભાંગી નાખનાર છે. કેટલીકવાર પીડા એટલી તીવ્ર હોય છે કે તમે કામ કરી શકતા નથી, આરામ કરી શકતા નથી કે તમે કોઈ રીતે રહી શકતા નથી. એક જ વારનો દુખાવો એવો તોડી નાખે છે કે એમ થાય કે આ દુખાવાનો ક ...૪ કારણો કેવી રીતે ધ્યાન થી વધારચિંતન રોકવું
અમે બધા વિચારકો ના પ્રશંસા કરીએ છીએ. આઈન્સ્ટાઇન, પ્લેટો, આર્કિમિડીઝ, મેરી ક્યુરી, ચાર્લ્સ ડાર્વિન, વિલિયમ શેક્સપીયર. આ બુદ્ધિશાળી, નવીન અને સાહજિક લોકોએ તેમની અસરકારક વિચારસરણીથી વિશ્વની રીતો બદલી નાખી. જો કે, જ્યારે વિચારવું એ સકારાત્મક લક્ષણ માનવામાં આ ...મંત્રા ધ્યાન
આપણે દુનિયામાં જે શાંતિ અને ખુશી શોધી રહ્યા છીએ તે પહેલાથી જ આપણી અંદર સમાયેલ છે, ફક્ત તાણનાં વાદળોથી ઢકાયેલ છે. આ વાદળો સહજ સમાધિ ધ્યાનથી ઉંચા કરવામાં આવ્યા છે- શ્રી શ્રી રવિશંકર દ્વારા આપવામાં આવેલી આધ્યાત્મિક ની ઉપહાર. આ મંત્ર આધારિત ધ્યાન છે. તમે આ ધ્ ...કાશ્મીર: “ બેક ટુ પેરેડાઇઝ” પરિષદ | Kashmir: Back to Paradise Conference
Fri, 11/18/2016કાશ્મીર; ભારતમાં આવેલું એક અતિ રમણીય સ્થળ છે. શાંતિ અને નિષ્પંદ મૌન થી આવૃત્ત; આ સ્થળ પુરાતન કાળથી વિચાર-વૈવિધ્ય અને પરંપરાઓનો સુંદર ઉત્સવ મનાવતું રહ્યું છે. પરંતુ છેલ્લા બે દાયકા થી, સતત ઘર્ષણયુક્ત પરિસ્થિતિઓને લઈને અહી તીવ્ર અશાંતિ પ્રવર્તે છે. આતંકી હુમ ...શ્રી શ્રી રવિ શંકરજીનું ૫૦૦ રુ. તથા ૧૦૦૦ રુ. ની ચલણી નોટોનાં વિમુદ્રીકરણ બાબતે મંતવ્ય | Sri Sri Ravi Shankar Speaks on the Demonetization of 500 and 1000 currency notes
બહુ સુદર નિર્ણય લેવામાં આવ્યો છે. નકલી નોટો પણ સળગાવાઈ રહી છે. જેમની પાસે નકલી નોટો છે અથવા મોટાં પ્રમાણમાં કાળું નાણું છે, તેઓ ૨૦૦ % દંડ ભરવો પડશે તે ડર ને લીધે થેલાઓ ભરીને નોટો સળગાવી રહ્યા છે. ૨૦૧૪ ની ચુંટણી નું સંપૂર્ણ લક્ષ્ય બ્રષ્ટાચાર નાબુદી હતું અન ...આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી એ ઉના દલિત અત્યાચાર પરત્વે આપેલી પ્રતિક્રિયા
આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી જેઓ હાલ જર્મનીમાં છે, જર્મની ના બેડ એન્ટોગાસ્ટ ખાતે આવેલાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર પરથી આજરોજ તેઓએ ઉનામાં દલિતો પર થયેલ અત્યાચારના બનાવ સામે આકરી પ્રતિક્રિયા આપી છે: “ દેશમાં આભડછેટ અને દલિતો પર અત્યાચાર ચાલુ રહ ...યોગ ના 10 મુખ્ય લાભ
વજન ઘટાડો, મજબુત અને લચીલું શરીર, ચમકતી સુંદર ત્વચા, શાંત મન, સારી તંદુરસ્તી આમાંથી તમને જે જોઈએ તે યોગ આપે છે. પણ, મોટાભાગે યોગ એટલે આસનો- એવું સમજવામાં આવે છે. આપને તેનાથી થતા લાભ ફક્ત શરીરના સ્તરે જ અનુભવીએ છીએ. પણ યોગ તન, મન અને શ્વાસને જોડી આપીને અન ...પતંજલીની વાર્તા અને યોગના જ્ઞાનની ભેટ (ભાગ-૧)- (Patanjali Yoga Sutras)
પતંજલી યોગસૂત્ર જ્ઞાનપૃષ્ઠ-૧ આપણે એક વાર્તાથી શરૂઆત કરીશુ, જે જ્ઞાન આપવા માટેની સૌથી અસરકારક અને મહાન રીત છે. એક વખત, ઘણા સમય પહેલા બધા મુનિઓ અને ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે તમે ભગવાન ધનવાંતરીના સ્વરૂપે આયુર્વેદથી બિમારી દૂર કરવાના ઈલ ...ઓફિસમાં યોગ- Yoga in Office
ઓફિસમાં યોગ કરવાનું મઝા ભરેલું,મૌલિક અને વિશ્રામદાયક બની શકે છે જે લાંબા ગાળાના ઘણા ફાયદા પણ આપે છે. કોમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાથી ગરદન,ખભા અને પીઠના સ્નાયુઓ થાકી જાય છે જેનાથી તાણ અને અકડાઈ જવાનું થાય છે.જો તેના તરફ યોગ્ય ધ્યાન ના અપાય તો તમારા કાર્ ...