Search results

  1. આશીર્વાદપ્રદાતા વર્ગ (બ્લેસિગ પ્રોગ્રામ)

    "જ્યારે તમારા મનમાં એક એવી સ્થિતિ ઉદ્ભવે છે...  જેમાં તમને પોતાના માટે કોઈ ચીજની કશી અવશ્યકતા નથી હોતી, કશાની ય અપેક્ષા નથી હોતી ત્યારે તમારા દ્વારા જે આશીર્વાદનો પ્રવાહ વહે છે તે અચૂક સફળ થાય છે."- શ્રી શ્રી આ આશીર્વાદપ્રદાતા વર્ગ એક ગૂઢ પણ શક્ ...
  2. દિવ્ય સમાજ નિર્માણ (ડી.એસ.એન.)

    ડી. એસ. એન.- આ એક એવો અનોખો પરિવર્તનશીલ કાર્યક્રમ છે જે વ્યક્તિની વ્યક્તિગત મર્યાદાઓ અને અડચણોને તોડીફોડીને ને તેનાથી જોજનો દૂર ફગાવી દઈને જે તે વ્યક્તિમાં આંતરિક સ્થિરતા અને તે પોતે શક્તિનો અખૂટ સ્ત્રોત હોવાનો અનુભવ કરાવીને સહભાગીઓમાં અનુપમ સામર્થ્ય પ્રગ ...
  3. યુવા કુશળતા પ્રાપ્તિ અને સશક્તિકરણ શિબિર YES!+

    શું કોઈ વ્યક્તિ માટે 'એક ઊચ્ચ અને સફળ કારકિર્દી' અને 'સંતોષપ્રદ પરિપૂર્ણ વ્યક્તિગત જીવન' એક સાથે માણવું શક્ય  છે?   આ કાર્યક્રમ ખાસ વિદ્યાર્થીઓ અને યુવા વ્યવસાયીઓને અનુલક્ષીને તેમના શક્તિશાળી જીવન-કૌશલ્યો અને વ્યક્તિગત    સર્વાંગી શ્રે ...
  4. યુવાશક્તિ જાગૃતિ શિબિર (યૂથ એમ્પાવરમેન્ટ સેમિનાર- YES

    યુવાશક્તિ જાગૃતિ શિબિર (યૂથ એમ્પાવરમેન્ટ  સેમિનાર- YES   )   આપણી પરીક્ષાઓ, માતા-પિતાની અપેક્ષાઓ, સંબંધોની કાળજી, રમત-ગમતની હરિફાઈઓ અને    આંતરીક કસોટીઓ... આ બધું જ દરેક યુવાનને જરૂરી એવા સતત અનુભવાતા દબાણ કે ભારણ આપનારાં    પરીબળો છે.   આ બધાને તમે શી રી ...
  5. અમારી કાર્ય પધ્ધતિ

    આર્ટ ઓફ્ લિવિંગ- પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ) એ આર્ટ ઓફ્ લિવિંગની ખાસ પ્રકારની એવી તકનીકી શાખા છે કે જે સામાજીક, આર્થિક અને પર્યાવરણને લગતી બાબતોના સર્વાંગી ઉપાયોનુ અમલિકરણ્ કરે છે. વિવિધ સ્ત્રોતના પુરક અને સમુદાયો વચ્ચે જોડતી કડી બની અને પરિવર્તન ...
  6. અમારી સશક્તિકરણ્ પધ્ધતિ

    અમે લોકોમા બદલાવ લાવીએ છીએ.   યુવા નેત્રુત્વ તાલીમ્ શિબિર   ભારત પાસે વિશ્વનુ સૌથી મોટુ યુવા-ધન છે. આશરે ૪૦% વસ્તી યુવાન છે (રાષ્ટ્રીય યુવા નીતિ અનુસાર). આપણી યુવા   નેત્રુત્વ તાલીમ્ શિબિર તેઓને આદર્શ વ્યક્તિ બનાવે છે. આપણી/ અમારી વ્યવહારિક તાલિમ પધ્ધતિ ગ ...
  7. યુવનો માટે ૭ ધ્યાન સુત્રો:

        યુવનો માટે ૭ ધ્યાન સુત્રો: સ્થ્રિર બેસો- અશક્યને શક્ય બનાવો. વ્યક્તિના જીવનમાં ૧૬ થી ૨૫ વર્ષની આયુ સુધીમાં બધા જ પડકારો સામાન્યત: આવી જતા હોય છે. જીવનના તોફાનોનો સામનો કરીને આભને આંબવાનું શીખવું એ જરૂરી છે. આપણે પસંદગી કરીએ, શબ્દો બોલાય- વિચારની ઝડપ ક ...
  8. પરિચય

    આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપના ૧૯૮૧માં પરમપૂજ્ય શ્રીશ્રી રવિશંકરજી દ્વારા શૈક્ષણિક અને સામાજીક વિકાસની પ્રવ્રુતિઓ માટે કરવામાં આવી, જે આજે ઘણાં વિશ્વવ્યાપી સેવાકાર્યો અને તનાવમુક્તિ માટેની શિબીરો દ્વારા જગકલ્યાણનાં કાર્યો અવિરતપણે કરી રહી છે.  આજ સુધીમાં ...
  9. સુદર્શન ક્રિયા

      સુદર્શન ક્રિયા એ એક ગૂઢ રહસ્ય છે! એક વણપ્રીછાયેલા રહસ્યનો તાગ પામીને પોતાના જીવનને જીવો ત્યાં સુધી સંપૂર્ણ તંદુરસ્તી અને સાચા સુખની ભેટ આપો.   આપણે સહુ જીવનની શરુઆતમાં સહુથી પહેલું કામ શ્વાસ લેવાનું કરીએ છીએ. શ્વાસમાં જ જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલાં છે. સ ...
Displaying 181 - 190 of 196