
હેપ્પીનેસ પ્રોગ્રામ
દુનિયાની સૌથી શક્તિશાળી શ્વસન પ્રક્રિયા સુદર્શન ક્રિયા™ શીખો. દુનિયાભરમાં 4.5 કરોડ લોકો તેને પસંદ કરી રહ્યા છે અને અમલમાં મૂકી રહ્યા છે.
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો • માનસિક તાણ થી છુટકારો • સંબંધોમાં સુમેળ • આનંદ અને ઉદ્દેશ સભર જીવન
*તમારું યોગદાન તમને ફાયદા આપશે અને આર્ટ ઓફ લિવિંગની અનેક સામાજિક યોજનાઓને ટેકો આપશે.
નોંધણીઆ કાર્યક્રમમાંથી હું શું પ્રાપ્ત કરીશ?

મનની શાંતિમાં વધારો
મન ને શાંત કરતી અસરકારક પદ્ધતિ ઓ ઉજાગર થાય છે અને તમારા રોજીંદા જીવનમાં શાંતિ અને આનંદ માં વધારો થાય છે.

ઊર્જામાં વધારો
થાક માંથી રાહત મેળવો અને ઊર્જાના ઊંચા સ્તરનો અનુભવ કરો.દિવસમાં તમે ધાર્યા હોય તે બધા કામ પૂર્ણ કરો.

માનસિક તાણ અને ચિંતા દૂર થાય
સંશોધનો જેને પુષ્ટિ આપે છે તેવી પ્રક્રિયાઓ શીખો, જેથી માનસિક તાણ ઓછો થાય છે અને ચિંતા મુક્ત રહી પડકારો વચ્ચે પણ નિશ્ચિંત રહી શકો છો.

તમારા મન પર વિજય મેળવો
આ કાર્યક્રમ માં આધુનિક જીવન ના ચઢાવ ઉતારમાં સ્વસ્થતા થી ટકી શકવામાં સહાયરૂપ થતા પ્રાચીન રહસ્યો વણી લેવામાં આવ્યા છે. વધુ સજગતા અને શાણપણથી જીવવાનું શીખવા મળે છે.
જીવનમાં પરિવર્તનશીલ અનુભવ
સુદર્શન ક્રિયા™ વિષે વિજ્ઞાન શું કહે છે?
૧૦૦ કરતાં વધારે અભ્યાસો જે વૈશ્વિક સમીક્ષાત્મક સામયિકોમાં પ્રકાશિત થયા છે તે અનુસાર કેટલાક ફાયદા નીચે પ્રમાણે છે
▴ 37%
4 અઠવાડિયામાં શાંતિમાં વધારો
▴ 23%
6 અઠવાડિયામાં ચિંતામાં ઘટાડો
▴ 25%
4 અઠવાડિયામાં સામાજિક જોડાણમાં વધારો
જીવન પરિવર્તન

શ્વાસ લેવાની સરળ તકનીક જે તમારી ચિંતાને 44% ઘટાડી શકે છે

સુદર્શન ક્રિયા શરીરમાં સંવાદિતા જગાવવામાં મદદ કરે છે.

સ્થાપક
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.
વધુ જાણો