હતાશા
જ્યારે તમારી જીવનશક્તિ ઓછી હોય છે, ત્યારે હતાશા આવે છે.
તમારી જીવનશક્તિને ઝડપથી કેવી રીતે વધારવી તે જાણો.
હતાશા ક્યારે આવે છે? જ્યારે તમારી ઉર્જા ઓછી હોય છે, ત્યારે હતાશા આવે છે. હતાશા ત્યારે આવે છે જ્યારે તમે લડવાની ઈચ્છા ગુમાવી દો છો. જ્યારે તમે "મારું શું" એવા પ્રશ્નમાં અટવાઈ જાઓ છો, ત્યારે તમે હતાશ થઈ જાવ છો.
જીવનને વ્યાપક દ્રષ્ટિકોણથી જોવાનું શીખવું, તમારી ઉર્જા વધારવી, હતાશા માંથી છુટકારો મેળવવામાં તમારા પ્રાણ તમને મદદ કરી શકે છે. તમે તમારા પ્રાણને કસરત દ્વારા, યોગ્ય ખોરાક દ્વારા, ધ્યાન દ્વારા, શ્વાસ દ્વારા, સુદર્શન ક્રિયા દ્વારા અને આ બધી પ્રવૃત્તિઓ દ્વારા વધારી શકો છો. પછી તમે હળવા, ખુશ, વધુ ઉત્સાહી અનુભવશો.
જીવનના પરિવર્તનશીલ અનુભવ
યોગ અને ધ્યાનના કાર્યક્રમો
ધ્યાન એ હતાશાને દૂર કરવાની ચાવી છે.

સહજ સમાધિ ધ્યાન યોગ
મનની શાંતિમાં વૃદ્ધિ કરો • સ્વાસ્થ્યમાં સુધારો કરો • માનસિક સ્પષ્ટતામાં વધારો કરો • અંતર્જ્ઞાનની કુશળતાની ચાવી
* તમારા યોગદાનથી ઘણા સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે

ઓનલાઈન મેડીટેશન એન્ડ બ્રેથ વર્કશોપ
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો• માનસિક તાણ થી છુટકારો• સંબંધોમાં સુમેળ• આનંદ અને ઉદ્દેશ સભર જીવન
* તમારા યોગદાનથી ઘણા સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે

હેપ્પીનેસ પ્રોગ્રામ
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો • માનસિક તાણ થી છુટકારો • સંબંધોમાં સુમેળ • આનંદ અને ઉદ્દેશ સભર જીવન
* તમારા યોગદાનથી ઘણા સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે