Search results
ઑનલાઈન નિર્દિષ્ટ ધ્યાન
અલગ અલગ ક્ષણોમાં, જુદી જુદી ભાવનાઓ વખતે, આ છે પુર્ણતાનો અનુભવ પામવાની સ્વૈચ્છિક રીત! હાલમાં તમે જે અનુભવ કરી રહ્યા હોવ, તે સ્થિતિને અનુકૂળ ધ્યાન કરવા મનપસંદ વિકલ્પો નીચે દર્શાવીએ છીએ . શું આપ તણાવ અને હતાશા અનુભવો છો? આખા દિવસની ભાગદોડમાંથી થોડો વિશ્રામ પ ...વિશ્વના આદરણીય જ્ઞાની શ્રી શ્રી રવિશંકરજીની મળેલા પુરસ્કારો અને સન્માનનીય પદવીઓ
દુનિયામાં જ્ઞાનનું સન્માન માનવીય મૂલ્યોને ફરીથી જગાડી તેના થકી વિશ્વને આતંકવાદરહિત અને તણાવમુક્ત કરવાની શ્રી શ્રી રવિશંકરજીની દ્રષ્ટિંની સારા વિશ્વઍ નોંધ લીધી છે. અને પ્રશંસા કરી છે. વૈચારિક મતભેદોના નિવારણમાં,શાંતિ સ્થાપાવમાઅને માનવીય મુલ્યોની વૃદ્ધિ કરવ ...સુદર્શન ક્રિયા
એક વણપ્રીછાયેલા રહસ્યનો તાગ પામીને પોતાના જીવનને જીવો ત્યાં સુધી સંપૂર્ણ તંદુરસ્તી અને સાચા સુખની ભેટ આપો. આપણે સહુ જીવનની શરુઆતમાં સહુથી પહેલું કામ શ્વાસ લેવાનું કરીએ છીએ. શ્વાસમાં જ જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલાં છે. સુદર્શન ક્રિયા એક સાવ સરળ છતાં ખુબ જ શ ...સુર્ય નમસ્કાર કેવી રીતે કરવા
સુર્ય નમસ્કાર – એક સુનિયોજીત યોગ શૃંખલા જો તમે સમયના પ્રવાહમાં તંદુરસ્ત રહેવા માટે કોઈ એક જ મંત્ર કે યોગ શૃંખલા શોધી રહ્યા હો તો તેનો જવાબ છે સુર્ય નમસ્કાર. જે તમારા સંપૂર્ણ રૂધિરાભિસરણ તંત્રને યોગ્ય વ્યાયામ આપતા ૧૨ શક્તિશાળી યોગાસનોનો એક સમૂહ છે. શાબ્ ...ઉચ્ચતર સાધના વર્ગ (ઍડવાન્સ પ્રોગ્રામ)
આશીર્વાદપ્રદાતા વર્ગ (બ્લેસિગ પ્રોગ્રામ) "જ્યારે તમારા મનમાં એક એવી સ્થિતિ ઉદ્ભવે છે... જેમાં તમને પોતાના માટે કોઈ ચીજની કશી અવશ્યકતા નથી હોતી, કશાની ય અપેક્ષા નથી હોતી ત્યારે તમારા દ્વારા જે આશીર્વાદનો પ્રવાહ વહે છે તે અચૂક સફળ થાય છે."- શ્રી ...આર્ટ ઓફ લિવિંગનો કાર્યક્રમ “કાર્યસ્થળે ગુણવતાસભર કાર્ય કરવાની ક્ષમતા-વૃધ્ધિ“ (એકસલન્સ એટ વર્ક પ્લેસ)
આ આર્ટ ઓફ લિવિંગનો એક એવો કાર્યક્રમ છે, જે વ્યક્તિગત તેમજ નાના, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો કે સંસ્થાના કર્મચારીઓના તણાવ દૂર કરી પોતપોતાના કાર્યસ્થળ પર શ્રેષ્ઠ્તમ કાર્ય કરી બતાવવાની ક્ષમતામાં વધારો કરીને તેમના જીવનને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. ફાય ...આર્ટ ઍક્સેલ કોર્સ- સંપૂર્ણ શ્રેષ્ઠતા ની તાલીમ
શાંતિ મારાથીજ શરૂ થાયે આ કોર્સ તમારા બાળકમાં પોતાની જાતને માટે તેમજ અન્ય લોકો માટે સંપૂર્ણ આદર વિકસાવવામાં મદદ કરે છે. સરળ શ્વાસોશ્વાસ ની પદ્ધતિ કે જેમાં બાળકો માટેની ખાસ સુદર્શન ક્રીયા નો સમાવેશ થાય છે, જે તમારા બાળકમાંના ભય, ગભરાટ, ચિંતા, હતાશા, ઈર્ષ્યા ...યોગથી શ્વાસની દૂર્ગઁધ હટાવો
તમારી કંપની તાજેતરમાં મળેલી સફળતા માટે એક પાર્ટીનું આયોજન કરે છે અને દરેક પગારદાર વ્યક્તિએ અને બોર્ડ્ના સભ્યોઍ તેમાં હાજર રહેવાનું છે. તમે તમારો સારામાં સારો ડ્રેસ અને મૅચિંગ દાગીના, પર્સ વગેરે તમારા દેખાવને અનુરૂપ પહેર્યા છે. લોકો તમારા વખાણ કરે છે અને ધ ...અનુવર્તી કાર્યક્રમ
જેમણે આર્ટ ઓફ લિવિંગ નો પાર્ટ 1 પ્રોગ્રામ અને / અથવા યસ પ્લસ ક હોય તેમની માટે તમારી પધ્ધતિઓ બહેતર બનાવો ઉચ્ચતર ઉર્જાનો અનુભવ કરો ગતિશીલતાને પ્રેરણા વિશ્વભરમાં આર્ટ ઓફ લિવિંગ કેન્દ્રો સાપ્તાહિક અભ્યાસ સત્રોની તક આપે છે, જે સ્થાનિક આર્ટ ઓફ લિવિંગના શિ ...