Search results
ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો- Culture of Gujarat Garba
ગરબો એટલે તો જાણે જીવનની વસંત... યૌવનની તાજગી આણી દેતો કળા અને ભક્તિનો સમન્વય...ગરબો દિલ્હીમાં ૧૧-૧૨-૧૩ માર્ચે યોજાઈ રહેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટીવલ (વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ) નો ઉમદા હેતુ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને ઉજાગર કરવાનો છે, દુનિયાભરના વિવિધ ...વૈશ્વિક સંસ્કૃતિક ઉત્સવ ૨૦૧૬ માં ગુજરાતનું ગૌરવ- ગરબો
ગરબો એટલે ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરિમા,અસ્મિતા અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ. ગરબો એ ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. કહેવાય છે કે “દીપગર્ભો ઘટ:”.“દીપગર્ભો” માંથી દીપ શબ્દનો લોપ થઇને “ગર્ભો” અને એમાંથી અપભ્રંશ થઇને એ ગરબો શબ્દથી ઓળખાતો થય ...વૃંદા ભૂતા ની સફળતા ની વાર્તા- Success Story of Vrunda Bhuta
વૃંદાબેન માટે તેમના જીવનમાં આવેલા બદલાવને તેમના પરિવાર અને વડીલો દ્વારા હસતા મુખે સ્વીકારવામાં આવ્યો અને તેમના પરિવારે તેમના પગલાને બિરદાવ્યો એ મહત્વનું છે... આર્ટ ઓફ લીવીંગ(એઓએલ)ના ટીચર્સ અને ફોલોઅર્સ માટે વૃંદાબેન ભૂતાનું નામ અજાણ્યું નથી કારણ કે દે ...શ્રી શ્રી રવિ શંકરજીના ભાષાંતરિત જ્ઞાનસૂત્ર- Quotes by Sri Sri Ravi Shankar
" જ્યારે આપણે બીજાની ખુશીમાં ખુશી અનુભવીએ છીએ ત્યારે આપણે ખરેખર ખુશ હોઈએ છીએ." ~ " શ્રી શ્રી " રોજ એક જ્ઞાનસૂત્ર મેળવવા માટે નીચે આપેલી માહિતી ભરીને ક્લિક કરો: આપનું ઈ મેલ: ...ઋષી વિદ્યાધરજી- Rishi Vidhyadhar Ji
પ્રશ્ન- આર્ટ ઓફ લિવિંગ બાબતે અમને જણાવશો? આર્ટ ઓફ લિવિંગ જેવુ સુંદર નામ છે, ઍવુ જ સૂચિત કરે છે. 'જીવન જીવવાની કળા'.દરેક વ્યક્તિ જીવે તો છે, ઍનુ અસ્તિત્વ હોય છે પરંતુ જે વ્યક્તિ હાર્ષો-ઉલ્લાસથી જીવન જીવે છે એની પાસે હમેશા ખુશ રેહવાની ઍક કળા હોય ...તણાવમુક્ત શિક્ષણ- શિબિર | Stress Free Teaching- Seminar
તણાવમુક્ત શિક્ષણ ફક્ત ૧ જ કલાકની ખૂબ જ અસરકારક શિબિર છે જેમાં શીક્ષણક્ષેત્રે ઉદભવતા તણાવ અને તેના ઉપાય સાંકળી લેવામાં આવ્યા છે.તણાવ શિક્ષકની રોજબરોજની જીંદગીનોં ભાગ જ છે. શિક્ષકને તણાવમા લાવતા કારણો: વિધ્યાર્થીઓ પર વધુ પડતુુ ધ્યાન રાખવાથી વર્ગમાં વિધ્ ...જીવન ના રહસ્યો- Secret of the Life
સર્જન ની ગહનતા નું રહસ્ય એ વિજ્ઞાન છે.સ્વ/સ્વયં ની ગહનતા નું રહસ્ય એ આધ્યાત્મિકતા છે. ટેક્નોલોજી/તકનીકી નો ઉદેશ્ય માનવ જીવન આરામ દાયક બનાવવાનો છે.જયારે આધ્યાત્મિક મૂલ્યો-માનવીય મૂલ્યો ને નઝર-અંદાજ કરવા મા આવે ત્યારે ટેકનોલોજી સુવિધાને બદલે ભય અને વિનાશ ...શ્વાસ જાણો, જીવન જાણો- Know Breath, Know Life
આયુર્વેદ ના એક આચાર્ય એ કહ્યું છે-“રસ સિધ્ધે કરિસ્યામી ,નિર્ધારીધ્યમ ઇદમ જગત...”જેનો મતલબ એ છે કે- ;હું આ આર્યુર્વેદ નું જ્ઞાન વિશ્વ /જગત ની પીડાઓ દુર કરવા આપું છું.”તેથી આયુર્વેદ નો જીવન પ્રતિ અભિગમ સમગ્રત છે. જીવન ની ૪ લાક્ષિકતાઓ છે.તે અસ્તિત્વ ધરાવે છ ...આઘ્યાત્મ ના ક્ષેત્ર મા- Spiritual Field
ભાવના મુલ્યમય જીવન ની રજૂઆત કરે છે. જીવન એ કોઈ દ્રવ્ય નથી.જો તે માત્ર દ્રવ્ય જ હોત તો આરામ ની જરૂર જ ન હોત. દ્રવ્ય ને કોઈ આરામ ની કે કોઈ પીડાની;સુંદરતા કે કુરૂપતાની;પ્રેમ અને કરુણા;આનંદ કે ગમગીની ની લાગણી હોતી નથી..કદી ખુરશી ને દુ;ખ કે આનંદ થશે?કોઈ ...પરમ આનંદ ની શોધ માં- In Search of Happiness
દિવ્ય શક્તિ એ આપણને વિશ્વ ના નાનાં તમામ સુખ આપ્યા છે,પરંતુ પરમાનંદ તો પોતાની પાસે જ રાખેલ છે.સર્વશ્રેષ્ઠ આનદમેળવવા માટે તેની અને માત્ર તેની પાસે જ જવું પડશે..ઈશ્વર સાથે વધારે ચાલક થી ને તેની મૂર્ખ બનાવવા નો પ્રયત્ન ના કરો.તમારી મોટા ભાગ ની પ્રાર્થનાઓ અને ...