Search results

  1. ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો- Culture of Gujarat Garba

      ગરબો એટલે તો જાણે જીવનની વસંત... યૌવનની તાજગી આણી દેતો કળા અને ભક્તિનો સમન્વય...ગરબો   દિલ્હીમાં  ૧૧-૧૨-૧૩ માર્ચે યોજાઈ રહેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટીવલ (વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ)  નો ઉમદા હેતુ  “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને ઉજાગર કરવાનો  છે, દુનિયાભરના વિવિધ ...
  2. વૈશ્વિક સંસ્કૃતિક ઉત્સવ ૨૦૧૬ માં ગુજરાતનું ગૌરવ- ગરબો

    ગરબો એટલે ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરિમા,અસ્મિતા અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ. ગરબો એ ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું અભિન્ન અંગ  છે. કહેવાય છે કે “દીપગર્ભો ઘટ:”.“દીપગર્ભો” માંથી દીપ શબ્દનો લોપ થઇને “ગર્ભો” અને એમાંથી અપભ્રંશ થઇને એ ગરબો શબ્દથી ઓળખાતો થય ...
  3. વૃંદા ભૂતા ની સફળતા ની વાર્તા- Success Story of Vrunda Bhuta

    વૃંદાબેન માટે તેમના જીવનમાં આવેલા બદલાવને તેમના પરિવાર અને વડીલો દ્વારા હસતા મુખે  સ્વીકારવામાં આવ્યો અને તેમના પરિવારે તેમના પગલાને બિરદાવ્યો એ મહત્વનું  છે...  આર્ટ ઓફ લીવીંગ(એઓએલ)ના ટીચર્સ અને ફોલોઅર્સ માટે વૃંદાબેન  ભૂતાનું નામ અજાણ્યું નથી કારણ કે દે ...
  4. શ્રી શ્રી રવિ શંકરજીના ભાષાંતરિત જ્ઞાનસૂત્ર- Quotes by Sri Sri Ravi Shankar

    " જ્યારે આપણે બીજાની ખુશીમાં ખુશી અનુભવીએ છીએ ત્યારે આપણે   ખરેખર ખુશ હોઈએ છીએ."    ~ " શ્રી શ્રી "   રોજ એક જ્ઞાનસૂત્ર મેળવવા માટે નીચે આપેલી માહિતી ભરીને ક્લિક કરો: આપનું ઈ મેલ:   ...
  5. ઋષી વિદ્યાધરજી- Rishi Vidhyadhar Ji

      પ્રશ્ન- આર્ટ ઓફ લિવિંગ બાબતે અમને જણાવશો? આર્ટ ઓફ લિવિંગ જેવુ સુંદર નામ છે, ઍવુ જ સૂચિત કરે છે. 'જીવન જીવવાની કળા'.દરેક વ્યક્તિ જીવે તો છે, ઍનુ અસ્તિત્વ હોય છે પરંતુ જે વ્યક્તિ હાર્ષો-ઉલ્લાસથી જીવન જીવે છે એની પાસે હમેશા ખુશ રેહવાની ઍક કળા હોય ...
  6. તણાવમુક્ત શિક્ષણ- શિબિર | Stress Free Teaching- Seminar

    તણાવમુક્ત શિક્ષણ ફક્ત ૧ જ કલાકની  ખૂબ જ અસરકારક  શિબિર છે જેમાં શીક્ષણક્ષેત્રે ઉદભવતા તણાવ અને તેના ઉપાય સાંકળી લેવામાં આવ્યા છે.તણાવ શિક્ષકની રોજબરોજની જીંદગીનોં ભાગ જ છે.   શિક્ષકને તણાવમા લાવતા કારણો: વિધ્યાર્થીઓ પર વધુ પડતુુ ધ્યાન રાખવાથી વર્ગમાં વિધ્ ...
  7. જીવન ના રહસ્યો- Secret of the Life

    સર્જન ની ગહનતા નું રહસ્ય એ વિજ્ઞાન છે.સ્વ/સ્વયં  ની ગહનતા નું રહસ્ય એ આધ્યાત્મિકતા છે.  ટેક્નોલોજી/તકનીકી નો ઉદેશ્ય માનવ જીવન આરામ દાયક બનાવવાનો છે.જયારે આધ્યાત્મિક મૂલ્યો-માનવીય મૂલ્યો ને નઝર-અંદાજ કરવા મા આવે ત્યારે ટેકનોલોજી સુવિધાને બદલે ભય અને વિનાશ ...
  8. શ્વાસ જાણો, જીવન જાણો- Know Breath, Know Life

    આયુર્વેદ ના એક આચાર્ય એ કહ્યું છે-“રસ સિધ્ધે કરિસ્યામી ,નિર્ધારીધ્યમ ઇદમ જગત...”જેનો મતલબ એ છે કે- ;હું આ આર્યુર્વેદ નું જ્ઞાન વિશ્વ /જગત ની પીડાઓ દુર કરવા આપું છું.”તેથી આયુર્વેદ નો જીવન પ્રતિ અભિગમ સમગ્રત છે.  જીવન ની ૪ લાક્ષિકતાઓ છે.તે અસ્તિત્વ ધરાવે છ ...
  9. આઘ્યાત્મ ના ક્ષેત્ર મા- Spiritual Field

    ભાવના મુલ્યમય જીવન ની રજૂઆત કરે છે.  જીવન એ કોઈ દ્રવ્ય નથી.જો તે માત્ર દ્રવ્ય જ હોત તો આરામ ની જરૂર જ ન હોત.     દ્રવ્ય ને કોઈ આરામ ની કે કોઈ પીડાની;સુંદરતા કે કુરૂપતાની;પ્રેમ અને કરુણા;આનંદ કે ગમગીની ની  લાગણી હોતી નથી..કદી ખુરશી ને દુ;ખ કે આનંદ થશે?કોઈ  ...
  10. પરમ આનંદ ની શોધ માં- In Search of Happiness

    દિવ્ય શક્તિ એ આપણને વિશ્વ ના  નાનાં તમામ સુખ આપ્યા છે,પરંતુ પરમાનંદ તો પોતાની પાસે જ રાખેલ છે.સર્વશ્રેષ્ઠ આનદમેળવવા માટે તેની અને માત્ર તેની પાસે જ જવું પડશે..ઈશ્વર સાથે વધારે ચાલક થી ને તેની મૂર્ખ બનાવવા નો પ્રયત્ન ના કરો.તમારી મોટા ભાગ ની પ્રાર્થનાઓ અને ...
Displaying 21 - 30 of 196