Wisdom Search
Search results
કુશળતા એ પ્રબુધ્ધ વ્યક્તિનો સ્વભાવ છે
અજ્ઞાનતામાં અધુરપ કે કચાશનું હોવું એ સ્વભાવિક છે, અને કુશળતા એ ભારોભાર પ્રયાસ માગે છે. જાગૃત કે પ્રબુધ્ધ અવસ્થામાં અધુરપ કે કચાશ એક પ્રયત્ન બની જાય છે. ત્યાં કુશળતાની ખાતરી છે અને તે અચૂક મળે છે! કુશળતા એટલે સંપૂર્ણ જવાબદારીનું આહ્વાન. અને સંપૂર્ણ જવાબદ ...જિસસ: પ્રેમ મૂર્તિ
શ્રી શ્રી રવિશંકર પ્રેમ જીવનનું એક એવું ગૂઢ રહસ્ય છે કે જેની સહુને તીવ્ર ઝંખના હોવા છતાં તે ભાગ્યે જ વ્યકત થતો જોવા મળે છે. હા, આપણે પ્રેમને વિવિધ રીતે વ્યકત કરવાનો પ્રયાસ જરુર કરીએ છીએ. છતાં તે એક રહસ્ય જ રહે છે. વળી પ્રેમ સંપૂર્ણપણે, પૂર્ણ સ્વરુપમાં ...સત્યની ઈચ્છા
બુદ્ધનુ કહેવુ છે, કે ઈચ્છાઍ બધા દુ:ખનુ કારણ છે. જો તમારી મનોકામનાઓ પૂર્ણ નહીં થાય તો તે તમને નિરાશા તરફ ધકેલે છે, અને દુ:ખ આપે છે, અને જો ઍ પરિપૂર્ણ થાય તો પણ તમે ખાલી જ રહી જાવ છો. વશિષ્ઠઍ કહ્યુ છે ઈચ્છા સુખનુ કારણ છે. તમને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પાસે ...ઈચ્છા (મનોકામનાઓ) અને આનંદ
બધી મનોકામનાઓ ખુશી મેળવવા માટે જ હોય છે. એ જ તો ઈચ્છાઓનુ મુખ્ય લક્ષ્ય છે, નહિ? અત્યાર સુધી કેટલી વાર તમારી ઈચ્છાઓએ તમને લક્ષ્ય સુધી પહોચાડ્યા છે? પણ ક્યારેય તમે ઈચ્છાની પ્રકૃતિ વિષે વિચાર્યુ છે ખરું.? તેનું અસ્તિત્વ હંમેશા આવતી કાલ પર-ભવિષ્ય પર-આધારીત હ ...નાસ્તિકતા જેવું ખરેખર કશું છે નહિ.
ઈશ્વરને નિરાકાર સ્વરુપમાં કે સાકાર સ્વરૂપમાં જોવા કઠીન છે. નિરાકારને વ્યક્ત કરી શકાતું નથી, જ્યારે ઇશ્વર ને સાકાર સ્વરૂપ આપવું એ એને સાવ જ મર્યાદિત બનાવી દે છે. તેથી, ઘણા લોકો નાસ્તિક બની રહેવું પસંદ કરે છે. નાસ્તિકતા જેવું ખરેખર કશું છે નહિ, એ ફક્ત અન ...શું બુદ્ધ નાસ્તિક હતા?
સંપૂર્ણ નાસ્તિક માણસ શોધવો મુશ્કેલ છે. નાસ્તિક ઍટલે ઍ વ્યક્તિ કે જે સાકાર અને વાસ્તવિક નથી લાગતી તે બાબતોમાં વિશ્વાસ નથી રાખતો. જીવન સંપૂર્ણ સાકાર અને વાસ્તવિક નથી. ઍજ રીતે આ વિશ્વ પણ; વાણિજ્ય, વિજ્ઞાન કે વિનયન આ તમામમાં અટકળ, ધારણા, કલ્પના અને સ્ફૂરણા કે ...જાગૃત થાવ અને ધીમા પડો!
જ્યારે તમે ઉતાવળમાં હોવ છો ત્યારે તમને બધી બાબતોનો સાચો ખ્યાલ આવતો નથી. જીવનમાં ઘણી વાર તમે ઉતાવળમાં હોવ છો. આ તમારા જીવનમાંથી આનંદ, રોમાંચ અને માધુર્ય છીનવી લે છે. જ્યારે તમે ઉતાવળમાં હોવ છો ત્યારે ક્યારેય પણ સત્યની નજીક નથી હોતા કારણ કે તમારી કલ્પના, અવ ...આ દુનિયા તમારી પોતાની છે
સુખ કે દુખ આ ૪-૬ ફુટના શરીરમાં તીવ્ર સંવેદના તરીકે અનુભવાતા હોય છે. જ્યારે આપણે આમાં ફસાયેલા નથી હોતા ત્યારે આપણે સાચી રીતે અને સંનિષ્ઠતાથી કહી શકીએ છીએ કે "હું તમારો / તમારી છું". આવુ ત્યારે શક્ય છે જ્યારે તમામ રાગ અને દ્વેષ, ઈચ્છાઓ અને શંકાઓ જ ...પ્રેમ અને અધિકાર
પ્રેમ અને અધિકાર સંપૂર્ણપણે વિરોધી મૂલ્યો છે. છતાં સાથે અસ્તિત્વ ધરાવે છે, ચેતના જેટલી નીચી, નામરતાનું વર્ચસ્વ વધારે. (સત્તાની બોલબાલા વધુ) ચેતના જેટલી વધુ શુદ્ધ અને સ્વચ્છ એટલી સત્તાની જરૂરિયાત ઓછી, જ્યારે તમારી પ્રાણઊર્મ/ચેતના નીચી હોય ત્યારે તમે અધિકાર ...મૌન કી ઘૂંજ
ઍ જેણે બધું જ આપ્યુ છે તેણે સ્વતંત્રતા પણ આપી છે. સ્વતંત્રતા ને પહેલા ભાન આપો અને જે બધુ મડ્યો છે તેનો સદુપયોગ કરો. તમારી સંકલ્પો અને ઈચ્છાઓ તમને ઈશ્વર થી તમને જુદા પાડે છે. તમામ સંકલ્પો અને ઈચ્છાઓ ઈશ્વર ને સમર્પણ કરો.... તો તમે ઍ દિવ્યતા છો.... ઍ ભગવાન છ ...